પંખી ઓળખો પંખી બચાવો અભિયાન Know Birds Save Birds Campaign

રાજકોટ મહાનગર પાલીકા સંચાલિત શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નં. 93 ખાતે જીવનકલા ફાઉન્ડેશન દ્વારા પંખી ઓળખો પંખી બચાવો અભિયાન અંતર્ગત ‘પંખી તસવીરોનું પ્રદર્શન યોજાઈ ગયું.

બાળકોમાં બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ – આદર જન્મે તેવા હેતુથી ‘પંખી ઓળખો પંખી બચાવો અભિયાન’ અંતર્ગત વન-વગડાંના તથા ઘર આંગણાંના અંદાજે ૧૦૦ જેટલાં પંખીઓની તસ્વીરોનું દરેક શાળામાં પ્રદર્શન ગોઠવવામાં આવે છે.  આ અભિયાન અંતર્ગત શ્રી વિનોબા ભાવે પ્રા. શાળા નં. 93 ખાતે ફરજ બજાવતા ઉત્સાહી આચાર્યાશ્રી વનીતાબેન રાઠોડના પ્રમુખ સ્થાને તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી ભટ્ટ સાહેબના પ્રમુખ સ્થાને ખૂબ ઉત્સાહપૂર્વક પ્રદર્શન યોજાયું અને બાળકોને પંખીઓ વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવી. 



















2 comments:

  1. Vidyarthione khub J upayogi karykram rahyo.Dhanyavad.

    ReplyDelete
  2. Vidyarthione khub J upayogi karykram rahyo.Dhanyavad.

    ReplyDelete